Chapter 7

भौर्ययुग

------------------------


👉Text Book PDF
👉MCQ Online Exam
👉Click Here YouTube Video
👉MCQs Answer


Page 1


1. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ. પૂર્વે 321)


2. મૌર્યયુગના ઇતિહાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવા કયા છે?

જવાબ: અશોકના શૈલલેખ (44 જેટલા)


3. અશોકના શૈલલેખોની ભાષા કઈ હતી?

જવાબ: પાલિ


4. મૌર્ય યુગના સિક્કાઓ કઈ અવસ્થાને દર્શાવે છે?

જવાબ: પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા


5. મૌર્યયુગ વિશે માહિતી આપતા બે મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે?

જવાબ: કૌટિલ્યનું 'અર્થશાસ્ત્ર' અને મેગેસ્થનિસનું 'ઇન્ડિકા'


6. ચંદ્રગુપ્ત મૌર્યના રાજગુરુ કોણ હતા?

જવાબ: કૌટિલ્ય (ચાણક્ય)


7. મેગેસ્થનિસ કયા દેશનો રાજદૂત હતો?

જવાબ: ગ્રીસ (સેલ્યુસિડ સામ્રાજ્ય)


8. મૌર્ય યુગના વહીવટીતંત્ર વિષે મુખ્ય માહિતી કયા ગ્રંથમાં છે?

જવાબ: મેગેસ્થનિસનું 'ઇન્ડિકા'


9. મૌર્ય યુગ વિશે માહિતી આપતા શ્રીલંકાના ગ્રંથો કયા છે?

જવાબ: દીપવંશ અને મહાવંશ


10. વિશાખદત્ત દ્વારા રચાયેલ મૌર્ય યુગ સંબંધિત નાટક કયું છે?

જવાબ: મુદ્રારાક્ષસ


11. ચંદ્રગુપ્ત મૌર્ય પછી મૌર્ય સામ્રાજ્યની ગાદી પર કોણ આવ્યું?

જવાબ: બિંદુસાર


12. મૌર્યયુગના આરંભ પહેલાં ભારતની રાજકીય સ્થિતિ કેવી હતી?

જવાબ: મગધમાં નંદ વંશનું શાસન હતું, સિકંદરે પંજાબ પર આક્રમણ કર્યું હતું.


13. ચંદ્રગુપ્ત મૌર્યએ કઈ રાજવંશને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી?

જવાબ: નંદ વંશ (શાસક ધનાનંદ)


14. અશોકના શિલાલેખોમાં મુખ્યત્વે શું માહિતી છે?

જવાબ: ધર્મપ્રચાર, શાસનના સિદ્ધાંતો અને નાગરિકોની નૈતિક ફરજો


15. કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર'માં રાજ્ય વ્યવસ્થાના કેટલા તત્વો દર્શાવવામાં આવ્યા છે?

જવાબ: સાત (સપ્તાંગ સિદ્ધાંત)


Page 2


1. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ. પૂર્વે 321)


2. મૌર્યયુગના ઇતિહાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવા કયા છે?
જવાબ: અશોકના શૈલલેખ (44 જેટલા)


3. અશોકના શૈલલેખોની ભાષા કઈ હતી?
જવાબ: પાલિ


4. મૌર્ય યુગના સિક્કાઓ કઈ અવસ્થાને દર્શાવે છે?
જવાબ: પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા


5. મૌર્યયુગ વિશે માહિતી આપતા બે મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
જવાબ: કૌટિલ્યનું 'અર્થશાસ્ત્ર' અને મેગેસ્થનિસનું 'ઇન્ડિકા'


6. ચંદ્રગુપ્ત મૌર્યના રાજગુરુ કોણ હતા?
જવાબ: કૌટિલ્ય (ચાણક્ય)


7. મેગેસ્થનિસ કયા દેશનો રાજદૂત હતો?
જવાબ: ગ્રીસ (સેલ્યુસિડ સામ્રાજ્ય)


8. મૌર્ય યુગના વહીવટીતંત્ર વિષે મુખ્ય માહિતી કયા ગ્રંથમાં છે?
જવાબ: મેગેસ્થનિસનું 'ઇન્ડિકા'


9. મૌર્ય યુગ વિશે માહિતી આપતા શ્રીલંકાના ગ્રંથો કયા છે?
જવાબ: દીપવંશ અને મહાવંશ


10. વિશાખદત્ત દ્વારા રચાયેલ મૌર્ય યુગ સંબંધિત નાટક કયું છે?
જવાબ: મુદ્રારાક્ષસ



11. ચંદ્રગુપ્ત મૌર્ય પછી મૌર્ય સામ્રાજ્યની ગાદી પર કોણ આવ્યું?
જવાબ: બિંદુસાર


12. મૌર્યયુગના આરંભ પહેલાં ભારતની રાજકીય સ્થિતિ કેવી હતી?
જવાબ: મગધમાં નંદ વંશનું શાસન હતું, સિકંદરે પંજાબ પર આક્રમણ કર્યું હતું.


13. ચંદ્રગુપ્ત મૌર્યએ કઈ રાજવંશને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી?
જવાબ: નંદ વંશ (શાસક ધનાનંદ)


14. અશોકના શિલાલેખોમાં મુખ્યત્વે શું માહિતી છે?
જવાબ: ધર્મપ્રચાર, શાસનના સિદ્ધાંતો અને નાગરિકોની નૈતિક ફરજો



15. કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર'માં રાજ્ય વ્યવસ્થાના કેટલા તત્વો દર્શાવવામાં આવ્યા છે?
જવાબ: સાત (સપ્તાંગ સિદ્ધાંત)



16. મૌર્યયુગનો સૌથી મહત્ત્વપૂર્ણ પુરાવા કયો છે?
જવાબ: અશોકના શૈલલેખ


17. અશોકના શૈલલેખોની ભાષા કઈ હતી?
જવાબ: પાલિ


18.ચંદ્રગુપ્ત મૌર્યના રાજગુરુ કોણ હતા?
જવાબ: કૌટિલ્ય (ચાણક્ય)


19.કૌટિલ્ય દ્વારા રચિત ગ્રંથનું નામ શું છે?
જવાબ: અર્થશાસ્ત્ર


20. મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર વિષે માહિતી આપતો ગ્રીક લેખક કોણ હતો?
જવાબ: મૅગેસ્થનિસ


21. મેગેસ્થનિસે ક્યો ગ્રંથ લખ્યો હતો?
જવાબ: ઇન્ડિકા


22. મૌર્યકાળ દરમિયાન ભારતની રાજકીય સ્થિતિમાં શું મોટો ફેરફાર થયો?
જવાબ: નંદવંશના અંત પછી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ.


23. શ્રીલંકાના કયા ગ્રંથોમાં મૌર્ય યુગની વિગતો મળી આવે છે?
જવાબ: દીપવંશ અને મહાવંશ


24. ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ ગાદી સંભાળ્યું?
જવાબ: બિંદુસાર


Page 3


1. રાજા પ્રિયદર્શી કોને કહેવામાં આવતો?
જવાબ: સમ્રાટ અશોક


2. અશોકે કોના સન્માનની વાત કરી છે?
જવાબ: પિતા, વડીલો, બ્રાહ્મણો અને શ્રમણો


3. પ્રજાને ધર્માનુસાર જીવન જીવવા માટે અશોકે કયા અધિકારીઓની નિમણૂક કરી હતી?
જવાબ: ધર્મમહાપાત્ર


4. અશોકે શાસન દરમિયાન પ્રજાને કઈ બાબતોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો?
જવાબ: ક્રોધ, ઈર્ષા, હિંસા, અત્યાચાર


5. અશોકે પોતાના શાહી રસોડામાં કઈ બાબત લગભગ બંધ કરાવી?
જવાબ: પશુ હિંસા


6. પ્રજાકલ્યાણ માટે અશોકે શું રચનાઓ કરાવી?
જવાબ: સારા માર્ગો, ચિકિત્સાલય, કૂવા અને ધર્મશાળાઓ


7. અશોકે સામ્રાજ્યમાં શાંતિ અને એકતા જાળવવા માટે કયો વિકલ્પ અપનાવ્યો?
જવાબ: જુદા જુદા સાંસ્કૃતિક અને સામાજિક સમૂહ વચ્ચે પરસ્પર સમભાવ ઊભો કર્યો


8. મૌર્ય શાસનવ્યવસ્થા અંગે મુખ્ય ગ્રંથ કયું છે?
જવાબ: કૌટિલ્યનું 'અર્થશાસ્ત્ર'


9. મૌર્ય શાસન દરમિયાન રાજાની સહાય માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી?
જવાબ: મંત્રીપરિષદ


10. મૌર્યકાળમાં વહીવટીતંત્રના કેટલા વિવિધ વિભાગો હતા?
જવાબ: 27


11. કૃષિવિભાગને મૌર્ય યુગમાં કયા નામથી ઓળખવામાં આવતો?
જવાબ: સીતા


12. મૌર્ય શાસનમાં 'સમાહર્તા'નું પદ આજે કયા પદની સમકક્ષ છે?
જવાબ: કલેક્ટર


13. મૌર્ય સેનાની સંખ્યા અંગે કયા ગ્રીક લેખકે ઉલ્લેખ કર્યો છે?
જવાબ: જસ્ટિન


14. જસ્ટિનના મતે ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં કેટલા પાયદળ હતા?
જવાબ: છ લાખ


15. મેગેસ્થનિસે મૌર્ય સેનાની કેટલા જુદા જુદા વિભાગો દર્શાવ્યા છે?
જવાબ: (આ અંગે વિશેષ માહિતી માટે મેગેસ્થનિસના વર્ણન જોઈએ.)



Page 4


1. મૌર્ય યુગમાં કિલ્લાની સુરક્ષા માટે જવાબદાર અધિકારી કોણ હતો?
જવાબ: અંતપાલ



2. પાટલીપુત્રના વહીવટીતંત્ર માટે મેગેસ્થનિસે કેટલા સભ્યોની સમિતિઓનો ઉલ્લેખ કર્યો છે?
જવાબ: પાંચ-પાંચ સભ્યોની છ સમિતિઓ



3. મૌર્યકાળમાં 'મુદ્રા' વિભાગ શું કામ માટે જવાબદાર હતો?
જવાબ: આધુનિક પાસપોર્ટ જેવી વ્યવસ્થા માટે



4. મૌર્ય શાસનમાં જનગણનાનું કામ કઈ સમિતિ સંભાળતી?
જવાબ: જન્મ-મરણનો આંકડો તપાસતી સમિતિ



5. મૌર્ય યુગમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ હતો?
જવાબ: રાજા


6. મૌર્ય યુગમાં ન્યાય માટે કઈ બે મુખ્ય અદાલતો હતી?
જવાબ: ધર્મસ્થિય: દીવાની અદાલત કંટકશોધન: ફોજદારી અદાલત


7. મૌર્ય સામ્રાજ્યના ચારે વિભાગોની રાજધાની જણાવો.
જવાબ: ઉત્તર-પશ્ચિમ ભારત: તક્ષશિલા



8. મૌર્ય શાસન દરમિયાન કયા મહાનગરો વેપાર અને વાણિજ્ય માટે પ્રખ્યાત હતા?
જવાબ: વારાણસી, મથુરા, ગાંધાર, ઉજ્જૈન, બંગાળ, ગુજરાત



9. મૌર્ય યુગમાં કયા બે આંતરરાષ્ટ્રીય બંદરો પ્રખ્યાત હતા?
જવાબ: તામ્રલિપ્તિ (પશ્ચિમ બંગાળ) ભરૂચ (ગુજરાત)


10. ચંદ્રગુપ્ત મૌર્યે કઈ મહત્ત્વપૂર્ણ રસ્તાની રચના કરી હતી?
જવાબ: તામ્રલિપ્તિથી તક્ષશિલા જતો રસ્તો (પછી Grand Trunk Road તરીકે ઓળખાયો)


12. મૌર્ય શાસનમાં ધાતુ ઉદ્યોગના મુખ્ય અધિકારીનું નામ શું હતું?
જવાબ: લોહાધ્યક્ષ


13. વૈશ્યો અને શૂદ્રોની સ્થિતિમાં સુધારો શાથી થયો?
જવાબ: વેપાર અને કૃષિ સાથે જોડાવાના કારણે


14. મૌર્ય યુગમાં કઈ કલાઓ અને સ્થાપત્યમાં પ્રગતિ થઈ?
જવાબ: સ્તૂપ, શિલાલેખો, રાજમહેલો અને શિલ્પકલા



Page 5


  1. મૌર્ય શાસકો કયા પ્રકારના મહેલમાં રહેતા હતા?
    જવાબ: કાષ્ઠ (લાકડાં) ના મહેલ

  2. આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ જગ્યા પરથી લેવામાં આવ્યું છે?
    જવાબ: સારનાથના અશોકસ્તંભ પરથી

  3. મૌર્યકાળના અશોકસ્તંભ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હતા?
    જવાબ: રેતીના પથ્થર (ચુનાર, ઉત્તરપ્રદેશ)

  4. કયા સ્થળે મૌર્ય યુગની શ્રેષ્ઠ ગુફાઓ મળી આવી છે?
    જવાબ: બિહારના બારાબર ટેકરીઓ

  5. લોમેશ ઋષિની ગુફા કયા સમયની શ્રેષ્ઠ ગુફા માનવામાં આવે છે?
    જવાબ: મૌર્યકાળની

  6. દિદારગંજમાંથી મળેલી કઈ પ્રખ્યાત મૂર્તિઓ છે?
    જવાબ: પક્ષ અને પક્ષિણીઓની મૂર્તિઓ


મૌર્યસામ્રાજ્યનું પતન


  1. અશોક પછી મૌર્યસામ્રાજ્ય કેટલાં ભાગમાં વહેંચાઈ ગયું?
    જવાબ: બે (પૂર્વ – દશરથ, પશ્ચિમ – સંપ્રતિ)


  1. કયા બ્રાહ્મણ સેનાપતિએ મૌર્યોનો અંત લાવ્યો?
    જવાબ: પુષ્યમિત્ર શુંગ


  1. મૌર્યોના પતન માટે કઈ નબળાઈઓ જવાબદાર હતી?
    જવાબ:

    • અશોકની શાંતિપ્રિય નીતિ

    • બ્રાહ્મણોનો વિરોધ

    • દુર્બળ ઉત્તરાધિકારી રાજા

    • નબળી અર્થવ્યવસ્થા

    • કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સંકલનનો અભાવ


વિદેશો સાથેના સંપર્કો


  1. ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક શાસક સાથે યુદ્ધ કર્યું?
    જવાબ: સેલ્યુકસ નીકેતર

  2. ચંદ્રગુપ્ત મૌર્યે કોની સાથે લગ્ન કર્યા?
    જવાબ: સેલ્યુકસ નીકેતરની પુત્રી હેલેના

  3. મૌર્ય સામ્રાજ્યના દરબારમાં ગ્રીક રાજદૂત કોણ હતો?
    જવાબ: મેગેસ્થનિસ

  4. બિન્દુસાર માટે ગ્રીકો કયું ઉપનામ વાપરતા?
    જવાબ: અમિત્રધાત

  5. અશોકના સમયમાં ભારત કયા દેશો સાથે સાંસ્કૃતિક અને રાજકીય સંપર્કમાં હતો?
    જવાબ: ગ્રીક, ઈજિપ્ત, શ્રીલંકા



Page 6

  1. મૌર્યસામ્રાજ્યની સ્થાપના પૂર્વેની પરિસ્થિતિ:

    • મગધ એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું.

    • નંદ વંશ રાજ કરતો હતો, પરંતુ તે અત્યંત કઠોર અને કરબધ્ધ નીતિ અનુસરતો હતો.

    • ચાણક્યે નંદ વંશનો નાશ કરવા ચંદ્રગુપ્ત મૌર્યની મદદ લીધી.

    • ગ્રીક શાસકોના આક્રમણોની ભીંતી હતી, જેની સામે મજબૂત રાજકીય શક્તિની જરૂર હતી.

  2. ચંદ્રગુપ્ત મૌર્યની સિદ્ધિઓ:

    • મૌર્ય સામ્રાજ્યની સ્થાપના

    • નંદ વંશનો નાશ

    • સેલ્યુક્સ સાથે યુદ્ધ અને વિજય

    • કૌટિલ્યના માર્ગદર્શન હેઠળ સશક્ત વહીવટીતંત્ર

    • મોટો સૈન્ય દળ અને સશક્ત કર પ્રણાલી

  3. બૌદ્ધધર્મના વિકાસમાં સમ્રાટ અશોકનો હાળો:

    • કલિંગ યુદ્ધ પછી અહિંસાને અપનાવવું

    • બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મમહામાત્રોની નિમણૂક

    • શ્રીલંકા અને અન્ય દેશોમાં ધર્મદૂત મોકલાવા

    • શિલાલેખો અને સ્તૂપોની સ્થાપના

  4. મૌર્યકાલીન વહીવટીતંત્ર:

    • રાજા સર્વોચ્ચ સત્તાધીશ હતો.

    • કેન્દ્ર, પ્રાંતો અને ગામડાં સુધીનું વહીવટીતંત્ર હતું.

    • ‘કુમાર’ તરીકે ઓળખાતા રાજ્યપાલોને પ્રાંતોમાં નિયુક્ત કરવામાં આવતાં.

    • સેનાપતિ, ન્યાયાધીશ, વેપાર-વાણિજ્ય માટે અલગ અલગ અધિકારીઓ હતા.

  5. મૌર્યકાલીન કલા:

    • અશોક સ્તંભ (સારનાથ, રામપૂર્વા, લૌરિયાનંદનગઢ)

    • ગુફાઓ (બારાબર અને નાગાર્જુન ગુફા)

    • પાલિશ કરેલ પથ્થરનાં શિલ્પો

    • અશોકના શિલાલેખો


ટૂંકમાં જવાબો:


  1. અશોકના શિલાલેખોમાંથી શું સંદેશો મળે છે?
    જવાબ: ધર્મ, શાંતિ, સહિષ્ણુતા અને પ્રજાની કલ્યાણકારી નીતિઓ.

  2. બિન્દુસાર વિશે ટૂંકમાં લખો.
    જવાબ: ચંદ્રગુપ્તનો પુત્ર, મૌર્ય સામ્રાજ્યનો વિસ્થારક, ગ્રીકો દ્વારા "અમિત્રધાત" તરીકે ઓળખાતો.

  3. કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે જણાવો.
    જવાબ: મૌર્ય વહીવટીતંત્ર, રાજકીય નીતિ અને અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ગ્રંથ.

  4. ‘ઇન્ડિકા’ વિશે ખ્યાલ આપો.
    જવાબ: ગ્રીક રાજદૂત મેગેસ્થનિસ દ્વારા લખાયેલું પાટલીપુત્ર અને મૌર્ય શાસન વિશેનું વર્ણન.

  5. મૌર્યસામ્રાજ્યના વિદેશો સાથેના સંબંધો સ્પષ્ટ કરો.
    જવાબ: ગ્રીક, મિસર, શ્રીલંકા અને મધ્ય એશિયા સાથે વેપાર અને રાજકીય સંબંધ.


સાચો વિકલ્પ પસંદ કરો:


  1. અશોકના શિલાલેખો કઈ લિપિમાં જોવા મળે છે?

    • (B) ખરોષ્ઠી

  2. અશોકનું હૃદયપરિવર્તન કયા યુદ્ધથી થયું?

    • (D) કલિંગ

  3. ‘અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે?

    • (A) ચાણક્ય

  4. મેગેસ્થનિસ કયા દેશના રાજદૂત હતા?

    • (D) ગ્રીસ

  5. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી?

    • (B) સેલ્યુક્સ



EDITING BY-- LIZA MAHANTA